ગુજરાતની આ ગ્રામ પંચાયતને અપાયો નગરપાલિકાનો દરજ્જો..જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
ગુજરાતની આ ગ્રામ પંચાયતને અપાયો નગરપાલિકાનો દરજ્જો, ગુજરાતના મુખ્મંત્રીશ્રીએ લીધો નિર્ણય. હલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો નિર્ણય નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો હાલમાં જ નખત્રાણા મોટા-નખત્રાણા નાના અને બેરૂ ગામોનો… Read More »